મનનભાઈ બી.એ.એલ.એલ.બી.
પાંચ વર્ષ ના અથાગ પરિશ્રમ બાદ ૨૨મી જુનના રોજ મનનભાઈ બી.એ.એલ.એલ.બી. થઇ ગયા. અને એમને મળી ગ્રેજ્યુએશન ની અદભૂત ભેટ...અમૂલ્ય કહું તો પણ ચાલે...વધુ કઈ કહેતો નથી નીચે ફોટોસ મુકું છું....


વિચારવાયુ: વૈદ્ય, વકીલ અને વૈશ્યા સામે પોતાની જાત ને ખુલ્લી મુકવી જ પડે....
Comments
લગે રહો મનન ભાઈ!