Posts

મનનભાઈ બી.એ.એલ.એલ.બી.

Image
પાંચ વર્ષ ના અથાગ પરિશ્રમ બાદ ૨૨મી  જુનના રોજ મનનભાઈ બી.એ.એલ.એલ.બી. થઇ ગયા. અને એમને મળી ગ્રેજ્યુએશન ની અદભૂત ભેટ...અમૂલ્ય કહું તો પણ ચાલે...વધુ કઈ કહેતો નથી નીચે ફોટોસ મુકું છું.... વિચારવાયુ:   વૈદ્ય, વકીલ અને વૈશ્યા સામે પોતાની જાત ને ખુલ્લી મુકવી જ પડે....

Defining sexual assault

The enhancement of the sentence of former Haryana DGP S.P.S. Rathore, charged with molesting 14-year-old Ruchika Talwar, from just six months to one and a half years, is a very small step in rectifying the glaring anomaly in the law that allowed him to almost get away with a serious crime. In the absence of the popular furore over what happened, and the determined efforts of the young woman's friends and family, it is possible that Rathore would have continued to hold office and escape the jail sentence awarded to him. But even as many will believe that 18 months is hardly adequate punishment for a crime that led to a young woman taking her own life, the sentencing is the beginning of an important process of change in our antiquated laws dealing with sexual assaults of all kinds. Ruchika's is only one case. There are hundreds of such cases in India that never reach the point of conviction. And many more incidents that are never even reported. But because more such...

No to narcoanalysis...(Selvi vs State of Karnataka)

THE Supreme Court's approach to matters of national security has long been guided by “minimalism” – a doctrine that enables the court to settle pending disputes rather than articulate deeper constitutional principles. When confronted with competing claims of national security and Fundamental Rights, the court has played the role of a mediator rather than a guardian of Fundamental Rights. In doing so, it has shown more concern for procedural safeguards and compliance rather than addressing substantive issues. Whenever anti-terror laws have been challenged before it, the Supreme Court has deferred to the legislative branch. It has, to cite a few instances, upheld the validity of the Preventive Detention Act, 1950, the Terrorist and Disruptive Activities (Prevention) Act, 1985 and 1987, and the Prevention of Terrorism Act, 2002. The court's attitude to cases of national security represents a paradox. In most other cases, the court has sought to maximise liberty. Many ...

હીંચકો...

Image
૧૩ વરસ સુધી હું ચરોતર ના ખેડા ગામે રહ્યો આમ, તો ખેડા નગરપાલિકા છે પણ હું તો એને ગામડું જ ગણું...ખેડાના અમારા એ ઘર માં એક હીંચકો(અત્યાર ના જેવો નહિ, ખાલી પાટિયું જ લગભગ ૩ફૂટ બાય ૫ ફૂટ નું પાટિયું જ ) બસ એ જ અમારા માટે રમવાનું મેદાન, ગામ માં વીજકાપ પણ ખરો એટલે હવા માટે પણ શ્રેષ્ઠ જગ્યા...મમ્મી બપોરે રમવા બહાર ના જવા દે એટલે હીંચકા પર જ રમીએ....હનુમાન ચાલીશા પણ એના પર જ ગોખી છે....અને ઉનાળુ રાજા ઓ માં તો એ અમારી ગાડી અને એ જ અમારું પ્લેન....પગ થાકી જાય ...એટલા બધા ઊંચા હીંચકા ખાઈએ...એકવાર લય માં આવી જાય પછી તો આપણે આઘા પાછા થઈયે ને હીંચકો ચાલુ જ રહે....બસ એકદમ જ આજે હીંચકો યાદ આવી ગયો....ને નીચે ની કવિતા લખાઈ ગઈ.... હીંચકો... સ્વપન નું વિમાન... મારી 'મા' કામ માં હોય ત્યારે મા નો ખોળો બની ને મને ઝુલાવે સાથે સાથે સપના ઓ પણ ઝૂલે... ઉંચાઈ ને આંબવાની ઈચ્છા કદાચ એણે જ આપી હતી... ચી...ચુ...ડ...ચીચુડ....એ જ અમારા માટે હીપ-હોપ કે રોક મ્યુઝીક.. હેય...આ હમણા હમણા નીકળેલા 'બ્રૈન પાવર એ.સી.' ની ઠંડક એની સામે ક્યાંય પાણી ભરે... ઊંઘ પણ એવી આવે કે હેય.... રીસાય...

હિંદુઓને પણ હૃદય હોય છે એ બતાવવા તેમણે છાતી ચીરી ની સાબિતી આપવી પડશે?

હિંદુઓને પણ હૃદય હોય છે એ બતાવવા તેમણે છાતી ચીરી ની સાબિતી આપવી પડશે? હિંદુ સિવાય ના અન્ય ધર્મમાંથી આવો કોઈ સ્ફોટક દાખલો શોધી ને ટાંકી શકશો?- વિનોદ ભટ્ટ                                            વિનોદભાઈ આમ તો હાસ્ય લેખક છે પણ ક્યારેક ક્યારેક એ પણ તર્કશુદ્ધ વાત કરી નાંખે છે એનો જીવતો જાગતો પુરાવો છે આ ઉપર આપેલું વાક્ય. એમણે આ વાક્ય સુપ્રીમ કોર્ટે આપેલા લીવ-ઇન રીલેશનના ચુકાદા સમયે જે રાધા-કૃષ્ણ નો દાખલો આપ્યો હતો એના સંદર્ભ માં આ વાત લખી છે. સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશનું ઘોર અજ્ઞાને હિંદુઓ ની લાગણી ને ઠેશ પહોંચાડી ને ઘણા કટાર લેખકોએ આ બાબતે ઘણું બધું લખી દીધું એટલે વધુ નથી કહેતો, પણ ફરી થી એક જ વાત પૂછવાનું મન થઇ જાય છે કે જો આવો જ દાખલો એમણે કોઈ બીજા ધર્મમાં થી લીધો હોત તો આ આપણી કહેવાતી સેક્યુલર સરકાર સાંખી લેત???જવાબ બધા ને જ ખબર છે...વધુ ચર્ચા કરવાની જરૂર પણ નથી લગતી અને લખી...

શ્રીમદ ભાગવત-૧

                                       આજે વાત કરવી છે શ્રીમદ ભાગવતની, હિન્દુસ્તાનમાં જન્મ્યા છે એટલે વારસામાં ઘણું બધું મળ્યું છે. અને એમાંનું એક અમુલ્ય મોતી એટલે ' શ્રીમદ ભાગવત '. હજુ ઉંમરમાં અને વાંચનમાં  નાનો છું એટલે ધાર્મિક અર્થઘટન કરવાની ક્ષમતા નથી. અને આમપણ હું શ્રીમદ ભગવતને  ધાર્મિકગ્રંથ કરતા મનોવિજ્ઞાન અને સમાજવ્યવસ્થાનું પુસ્તક હોય એમ વધુ માનું છું.   એક જગ્યા એ વાંચ્યું હતું કે કોઈ પણ ધાર્મિકગ્રંથ ને તર્ક થી નહિ શ્રધ્ધાથી વાંચવામાં જ મજા છે. ઓશોની ભાષામાં તર્ક દુ:ખ લાવે છે અને શ્રધ્ધા પણ ઘટાડે છે. પૂજ્ય મોરારીબાપુ કહે છે " જીવનમાં શું કરવું એના માટે "રામાયણ" વાંચો, જીવનમાં શું ના કરવું એના માટે "મહાભારત" વાંચો. જીવન કઈ રીતે જીવવું એના માટે "શ્રીમદ ગીતા" નો આશ્રય લો, અને મોક્ષ મેળવવા "શ્રીમદ ભગવત" ને સેવો. મોક્ષ ની વ્યાખ્યાબહુ જ સરસ છે " ઈચ્છાઓ રહે અને જીવ છુટે એને મૃત્યુ ...

'માનવ' થઇ જાયે.

Image
ઝાડને પાણી સાથે વેર થઇ જાયે! તો પછી આ જીંદગી વેરાન થઇ જાયે... તમે આવો ને વાત નો સિલસિલો બંધ થઇ જાયે, તો પછી ઓ દોસ્ત, આ તો દુશ્મન જેવો વ્યવહાર થઇ જાયે.!! સુરજ અને ચાંદ જો એક થઇ જાયે! તાપ અને ચાંદનીમાં થી મન મુક્ત થઇ જાયે.  આપણા પ્રેમનું બસ એકવાર આકલન થઇ જાયે,  તો તો મરતાં પહેલાં જ  મોક્ષ થઇ જાયે. આપની સાથે બે ઘડી પણ જો વાત થઇ જાયે, તો કોઈ શેતાન પણ 'માનવ' થઇ જાયે. (૧૧-૦૪-૨૦૧૦ )