Posts

Showing posts from October, 2009

જ્ઞાનમંદિર....ગુજરાત વિદ્યાપીઠ નું પુસ્તકાલય...

Image
ગુજરાત વિદ્યાપીઠ ને દરવરસે ૬૦ લાખ રૂપિયા નું અનુદાન મળે છે છત્તા પણ પુસ્તકાલય ની હાલત જોઈ રડું આવી જાય એમ છે...પુસ્તકો બરાબર નથી ગોઠવી અમુક પુસ્તકો માં તો ઉધઈ એ ઘર કર્યું છે....ને અમુક માં સિલ્વર ફીશ હોય છે કોઈ જ વ્યવસ્થા નહિ......આ ફોટોસ પુસ્તકાલયના ગુઢવિદ્યા વિભાગ ના છે...જ્યાં પુસ્તકો આ રીતે ગોઠવી છે....પુસ્તક શોધતા જ તમારો દમ નીકળી જાય....
Image
ફોન, વાત કરવાનું સાધન, લાગણીઓ દર્શાવાનું યંત્ર, લાગણીઓ યાંત્રિક હોય? કે ફોન એક યંત્ર કહેવાય? સુખ- દુઃખ બધું જ હમણાનું માત્ર ફોન પર જ થાય છે... ફોન એટલે લાગણીનું સરવૈયું.....